નીચેની નિવસનતંત્રીય સેવાઓને યોગ્ય જૂથમાં ગોઠવો.
$I-$ ઔદ્યોગિક ઉત્પાદનો $II-$ રંગકો
$III -$ બાંધકામ સામગ્રી $IV -$ પરાગનયન
$V-$ સવારમાં બુલબુલનાં ગીત સાંભળતાં-સાંભળતા જાગવું.
$VI -$ વસંતઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો આનંદ
$VII -$ ઊંજણ
$VIII -$ ખોરાક
સંક્ષિપ્ત રીતે ઉપયોગી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ
$I, II, III, VII, VIII$ $IV, V, VI$
$IV, V, VI$ $\quad$ $I, II, III, VII, VII$
$I, II,iV, V, VII, VIII$ $\quad III, VI$
$III, VI$ $I,II, IV, V, VII, VIII$
પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?
ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.
સ્વસ્થાન સંરક્ષણ $( \mathrm{in-situ} )$ વિશે ટૂંક નોંધ લખો.
જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?