તફાવત આપો : પ્રાકૃતિક પસંદગીવાદ અને ઉપાર્જિત લક્ષણવાદ
નીચેનામાંથી કઈ લેમાર્કની સંકલ્પના નથી?
આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.
કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?