ઉદ્દવિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો.
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
તફાવત આપો : પ્રાકૃતિક પસંદગીવાદ અને ઉપાર્જિત લક્ષણવાદ
અનુકૂલનો શા માટે હોય છે ?
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.