ઉદ્દવિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો. 

Similar Questions

ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.

$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત

$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ

અનુકૂલનો શા માટે હોય છે ?

આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી. 

ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.

$I -$ નૈસર્ગિક પસંદગી

$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા

$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા

$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ

લેમાર્ક ક્યા પ્રાણીના ઉદાહરણ દ્વારા ઉદવિકાસ સમજાવવા પ્રયત્ન કર્યો હતો?