......... નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું.
આલ્ફ્રેડ વાલેસ
લેમાર્ક
થોમસ માલ્થસ
હ્યુગો-દ–વ્રિસ
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?
લાંબા સમયનું અનુકૂલન..... છે.
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?