$p-$ડાયક્લોરોબેન્ઝીનનું $m.p.$ (ગલનબિંદુ) $o-$ અને $m-$ આઈસોમર્સ કરતા વધારે હોય છે. ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $p-$ડાયક્લોરોબેન્ઝીન એ $o-$ અને $m-$ આઈસોમર્સ કરતા વધુ સંમિત (symmetrical) છે.
આ સંમિતિને કારણે,તે સ્ફટિક લેટીસમાં $o-$ અને $m-$ આઈસોમર્સ કરતા વધુ નજીકથી ગોઠવાય છે.
તેથી,$p-$ડાયક્લોરોબેન્ઝીનના સ્ફટિક લેટીસને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે.
પરિણામે,$p-$ડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ $o-$ અને $m-$ આઈસોમર્સ કરતા વધારે અને દ્રાવ્યતા ઓછી હોય છે.

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન (કેન્દ્રાનુરાગી વિસ્થાપન) પ્રતિક્રિયા તરફ વધતી જતી વૃત્તિનો સાચો ક્રમ કયો છે :-
$(i)$ ક્લોરોબેન્ઝીન
(ii) $p$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન
(iii) $2,4$-ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીન
(iv) $2,4,6$-ટ્રાયનાઈટ્રોક્લોરોબેન્ઝીન

નીચેનામાંથી કયા સંયોજનોનો સેટ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રત્યે ઘટતી પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવાયેલ નથી?

નીચે દર્શાવેલ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$2C_6H_5Cl + 2Na \xrightarrow{\text{dry ether}} C_6H_5-C_6H_5 + 2NaCl$

વિધાન : $p-$નાઈટ્રોએસીટોફિનોન $(p-O_2N-C_6H_4-COCH_3)$ નાઈટ્રોબેન્ઝીનના ફ્રિડલ-ક્રાફ્ટ એસાઈલેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે.
કારણ : નાઈટ્રોબેન્ઝીન સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે.

બેન્ઝીન વલયમાં નાઈટ્રો સમૂહની હાજરી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo