વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.

કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.

  • [AIIMS 2017]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

બે રાશિના મૂલ્યો સાધનથી ચોકચાઈ પૂર્વક માપતા $A = 2.5\,m{s^{ - 1}} \pm 0.5\,m{s^{ - 1}}$, $B = 0.10\,s \pm 0.01\,s$ મળે છે. તો $AB$ નું માપન કેટલું થાય?

ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ $\%$

  • [JEE MAIN 2018]

પ્રાયોગિક રીતે માપેલ રાશિઓ $a, b$  અને  $c $ અને $X$ ને $X = ab^2/C^3$ સૂત્રથી દર્શાવવામાં આવે છે. જો  $a, b $ અને $c $ ની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $\pm 1\%, 3\% $ અને $2\%$ હોય તો $X$ ની પ્રતિશત ત્રુટિ કેટલી હશે ?

કોઈ પણ સાધનથી માપેલ માપનમાં ત્રુટિ કેટલી હોય છે ?

સાદા લોલકનો આવર્તકાળ $T=2\pi \sqrt {\frac{l}{g}} $ વડે આપવામાં આવે છે. $L$ નું $1\,mm$ ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય $20.0\,cm$ છે. અને તેનાં $100$ દોલનો માટે લાગતો સમયગાળો $90\;s$ છે, જેને $1\;s$ જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. $g$ શોધવામાં રહેલી ચોકસાઇ  ........ $\%$

  • [JEE MAIN 2015]