નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    બેરેલિયમનો સવર્ગઆંક $6$ છે.
  • B
    બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંનેના ક્લોરાઇડ ઘન અવસ્થામાં સેતુબંધ ધરાવતા સંકીર્ણ બનાવે છે.
  • C
    $B_2H_6 \cdot 2NH_3$ ને અકાર્બનિક બેન્ઝિન કહેવામાં આવે છે.
  • D
    બોરિક એસિડ એ પ્રોટોનિક એસિડ છે.

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકગુણોત્તરો $3lm - 4ln + mn = 0$ અને $l + 2m + 3n = 0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો:

એક આદર્શ વાયુનો દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. બિંદુ $A$ પર વાયુની ઘનતા ${\rho _0}$ છે. તો બિંદુ $B$ પર ઘનતા કેટલી હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$X + H_2SO_4 \to Y$ (રંગહીન વાયુ,જે તીવ્ર વાસ ધરાવે છે.)
$Y + K_2Cr_2O_7 + H_2SO_4 \to$ લીલા રંગનું દ્રાવણ.
$X$ અને $Y$ શું હશે?

વક્રો $y=\sqrt{x}$,$2y-x+3=0$,$X$-અક્ષ દ્વારા ઘેરાયેલ અને પ્રથમ ચરણમાં આવેલ ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo