$1.25 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને $20 \ g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઠારણબિંદુ $271.9 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારણબિંદુ = $273 \ K$)

  • A
    $109.99$
  • B
    $105.68$
  • C
    $215.36$
  • D
    $318.69$

Explore More

Similar Questions

કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?

નીચેનામાંથી કયા જલીય મોલાલ દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

મોલલ અવનયન અચળાંક $(K_{f})$ કોના પર આધારિત છે?

ઠારબિંદુ અવનયન એટલે શું? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo