નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?
વન્યજીવ સફારી ઉદ્યાન
જૈવવિવિધતા હૉટસ્પોટ
એમેઝોનના વર્ષા જંગલો
હિમાલય વિસ્તાર
$2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કઈ બાબત પર પરિષદ યોજવામાં આવી હતી?
તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?
પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?
જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.