સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
વનસ્પતિ ઉદ્યાન
આરક્ષિત જીવાવરણ
રાષ્ટ્રીય ઉદ્યાન
અભયારણ્ય
આકૃતિ $\mathrm{A}$ અને આકૃતિ $\mathrm{B}$ માં દશવિલ જાતિઓમાં શું સામાન્ય છે ?
પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન કયા અભિગમનાં ભાગ છે?
સજીવોનો સમુહ જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વિશિષ્ટ સમયે રહે છે તેને $.....$ રહે છે.
જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.
આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$