કેલસસંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે ?
સસ્પેન્શન
પેશી
કેલસ
નિર્જીવપેશી સમૂહ
વનસ્પતિ પેશીસંવર્ધનની પદ્ધતિ :
જનીનિક એન્જનીયર્ડ બેક્ટરિયાનો ઉપયોગ... નાં વ્યવસાયયિકનિર્માણમાં કરવામાં આવે છે,
આકૃતિમાં બતાવ્યા મુજબ બે ઉંદરો વચ્ચેનો તફાવત શું છે?
નિવેશ્યને એકધારું કેટલું તાપમાન મળતું રહેવું જોઈએ ?
દાખલ કરવાની નિષ્ક્રિયતા કયા ઉત્સેચકથી કરવામાં આવે છે ?