કેલસસંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે ?
સસ્પેન્શન
પેશી
કેલસ
નિર્જીવપેશી સમૂહ
પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?
'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?
ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
સંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત સમૂહને શું કહે છે ?