તળાવના નિવસનતંત્રમાં કયા સજીવો એકથી વધુ પોષક સ્તરમાં સમાવી શકાય ? .
માછલી
ઝુપ્લેક્ટોન
દેડકા
ફાયટોપ્લેક્ટોન
આહાર શૃંખલામાં ઊંચા પોષકસ્તરની ઉર્જા રૂપાંતરની ટકાવરી .......છે.
જ્યારે વનસ્પતિ જાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે શું ન બન્યું ?
“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો.
વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?
નીચેના નિવસનતંત્રોને યોગ્ય જૂથમાં ગોઠવો.
$I-$ જંગલ $II-$ તૃણભૂમિ $III-$ તળાવ. $IV-$ રણ
$V-$ સરોવર $VI-$ જલપ્લવિત ભૂમિ $VII-$ નદી
$VIII-$ વેલાનદ્દમુખી
સ્થલજ નિવસનતંત્ર $\quad$ જલજ નિવસનતંત્ર