તળાવના નિવસનતંત્રમાં કયા સજીવો એકથી વધુ પોષક સ્તરમાં સમાવી શકાય ? .

  • A

    માછલી

  • B

    ઝુપ્લેક્ટોન

  • C

    દેડકા

  • D

    ફાયટોપ્લેક્ટોન

Similar Questions

આહાર શૃંખલામાં ઊંચા પોષકસ્તરની ઉર્જા રૂપાંતરની ટકાવરી .......છે.

જ્યારે વનસ્પતિ જાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે શું ન બન્યું ?

“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો. 

વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.

કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?

નીચેના નિવસનતંત્રોને યોગ્ય જૂથમાં ગોઠવો.

$I-$ જંગલ $II-$ તૃણભૂમિ $III-$ તળાવ. $IV-$ રણ

$V-$ સરોવર $VI-$ જલપ્લવિત ભૂમિ $VII-$ નદી

$VIII-$ વેલાનદ્દમુખી

સ્થલજ નિવસનતંત્ર $\quad$ જલજ નિવસનતંત્ર