વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?
ઘાસનાં મેદાનોમાં
કૃષિ નિવસનતંત્રમાં
સમુદ્રમાં
જંગલમાં
કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
જલ-આરંભી અનુક્રમણ એટલે ..........
એવો સમાજ કે જે પર્યાવરણ સાથે સંતુલિત હોય તેને $..............$ કહેવામાં આવે છે.
નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓને પરિસ્થિતિકીય અનુક્રમણમાં દર્શાવી શકાય.