સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિદરનું સૂત્ર
$dn / rn = dt$
$rn / dn = dt$
$dn / dt = rn$
$dt/ dn = rn$
કઈ લાક્ષણીકતા વસ્તીમાં વધારો કરવા માટે જવાબદાર છે ?
નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?
$N\, t+ 1$ સમયે સજીવોની વસ્તી $1000$ છે, અને જો વસ્તીમાં અંત:સ્થળાંતરણ કે બહિસ્થળાંતરણની સંભાવના ન હોય, તેમજ મૃત્યુદર એ જન્મદર કરતા $50\%$ ઓછો છે, અને જો $1$ વર્ષ પહેલા આ વસ્તીની સંખ્યા એ સમયે $800$ હોય તો જન્મ લીધેલા સજીવોની સંખ્યા કેટલી હશે ?
આપેલ જોડકા યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ વસ્તી ગીચતા | $(i)$ ડેમોગ્રાફી |
$(b)$ નેટાલીટી | $(ii)$ જન્મદર |
$(c)$ મૃત્યુદર | $(iii)$ વસ્તીમાં ઘટાડો |
$(d)$ વસ્તીવિદ્યા | $(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ કુલ સજીવોની સંખ્યા |
ચરઘાતાંકીય વૃધ્ધિ નીચેનામાંથી કયાં સૂત્રથી માપી શકાય ?