વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વર્તમાન જીવનશૈલી જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ-ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુપડતો ઉપયોગ,એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ, હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુપડતાં ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના પરિણામે કાર્બનિક ખેતી (organic farming) કરવા અને જૈવિક ખાતરો (biofertilisers) નો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે.

Similar Questions

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?

$(i) $ સ્યુડોમોનાસ      $(ii)$  એઝોસ્પાયરિલમ 

$(iii)$  એઝેટોબેક્ટર   $(iv) $ નોસ્ટોક

કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]

કોણ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે છે, જેથીજમીનની ફળદ્રુપતા વધે છે?