શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?

  • [AIPMT 2005]
  • A

    તે વનસ્પતિની જાત (તાકાત) માં ઘટાડો કરે છે.

  • B

    સામાન્ય સ્થિતિમાં બીજને બીજી સીઝન માટે સંગ્રહ કરી શકતા નથી.

  • C

    બીજ લાંબા સમય સુધી સુષુપ્તતા દર્શાવે છે.

  • D

    તે વનસ્પતિની ફળદ્રુપતામાં પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે છે.

Similar Questions

ખોરાક તરીકે શેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો પ્રાચીન છે ?

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ બહિસંકરણ $(i)$ અગર - અગર જેલ
$(B)$ આંતરજાતીય સંકરણ $(ii)$ ખચ્ચર
$(C)$ કેલસ-સંવર્ધન $(iii)$ રોટરી શેકર
$(D)$ સસ્પેન્શન - સંવર્ધન $(iv)$ સાંતા ગર્ટુડીસ

$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.

$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.

યીસ્ટમાંથી શું મળે છે?

જનીનિક ધોવાણ થવાનું કારણ શું છે ?