શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?
તે વનસ્પતિની જાત (તાકાત) માં ઘટાડો કરે છે.
સામાન્ય સ્થિતિમાં બીજને બીજી સીઝન માટે સંગ્રહ કરી શકતા નથી.
બીજ લાંબા સમય સુધી સુષુપ્તતા દર્શાવે છે.
તે વનસ્પતિની ફળદ્રુપતામાં પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે છે.
ખોરાક તરીકે શેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો પ્રાચીન છે ?
નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ બહિસંકરણ | $(i)$ અગર - અગર જેલ |
$(B)$ આંતરજાતીય સંકરણ | $(ii)$ ખચ્ચર |
$(C)$ કેલસ-સંવર્ધન | $(iii)$ રોટરી શેકર |
$(D)$ સસ્પેન્શન - સંવર્ધન | $(iv)$ સાંતા ગર્ટુડીસ |
$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.
$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.
યીસ્ટમાંથી શું મળે છે?
જનીનિક ધોવાણ થવાનું કારણ શું છે ?