મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
આંખની કીકી પહોળી કરે છે.
મૂત્રનું નિર્માણ વધુ કરે છે.
રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.
આપેલ તમામ અસર પ્રેરે.
Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?
વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?
પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........
શરીરના આંતરિક ભાગોમાં કેન્સરની તપાસ માટે શેનો ઉપયોગ થાય છે ?
આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(P)$ પર્ટુસીસ | $(i)$ વાઈરસ |
$(Q)$ ડેન્ગ્યુ | $(ii)$ પ્રજીવ |
$(R)$ એમીબીઆસીસ | $(iii)$ કૃમિ |
$(S)$ ફીલારીઆસીસ | $(iv)$ જીવાણુ |