નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?

  • A

    હસિસ સમજશક્તિ અને માયાજાળ દ્વારા પરિવર્તન લાવે છે.

  • B

    અફીણ - ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને માયાજાળ રચે છે.

  • C

    મોર્ફિન ખોટી માન્યતા (ભ્રમ) તરફ લઈ જાય છે અને લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે.

  • D

    બાબિટ્યુરેટ્સ શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે અને હંગામી (યુકોરીયા) શારીરિક સાનુકૂળ આરામદાયક, દર્દ વિહીન.

Similar Questions

$ARC$ નું પૂર્ણ નામ આપો.

સાચી જોડ શોધો :

ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ :

હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઈરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને ............ જનીન દ્રવ્ય હોય છે.

  • [AIPMT 1998]

ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?