ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
સેલમન વૉક્સમેન
એલેકઝાન્ડર ફલેમિંગ
એડવર્ડ જેનર
લૂઈસ પાશ્ચર
ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?
નીચેનામાંથી કયાં રુધિરકોષો ભક્ષણ કરી શકે છે ?
'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઊપયોગ કરાય છે
$(2)$ થાયમસએ $T$ લસિકાકોષોની $Training\, School$ તરીકે ઓળખાય છે
$(3)$ માયસ્થેનીયા ગ્રેવીસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે
$(4)$ કાર્સિનોજન પ્રત્યેના વધુ પડતા શરીરના પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમીતતાથી ટર્નસ સિન્ડ્રોમ ઉદભવે છે
શીતળા અને હડકવા શાને કારણે થાય છે?