વસતિના જનીનિક સંતુલનમાં શેના કારણે વિક્ષેપ પડે છે?

  • A
    યાદચ્છિક સમાગમ
  • B
    સ્થળાંતરણનો અભાવ
  • C
    વિકૃતિનો અભાવ
  • D
    અનિયમિત (બિન-યાદચ્છિક) સમાગમ

Explore More

Similar Questions

હાર્ડી-વેઈનબર્ગ સંતુલનને અસર કરતા પાંચ પરિબળો પૈકી,ત્રણ પરિબળો જનીન પ્રવાહ (gene flow),જનીનિક વિચલન (genetic drift) અને જનીનિક પુનઃસંયોજન (genetic recombination) છે. અન્ય બે પરિબળો કયા છે?

$1000$ વ્યક્તિઓની વસ્તીમાં,$490$ જનીન પ્રકાર $MM$ ધરાવે છે,$420$ જનીન પ્રકાર $Mm$ ધરાવે છે અને બાકીના $mm$ ધરાવે છે. આ માહિતીના આધારે,વસ્તીમાં $m$ એલિલની આવૃત્તિ . . . . . . છે.

નીચેનામાંથી કયા પરિબળો ભવિષ્યની પેઢીમાં જનીનો અથવા વૈકલ્પિક કારકો (alleles) ની આવૃત્તિમાં ફેરફાર લાવી શકે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા જનીનિક સ્તરે વિવિધતા લાવવા માટે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતને અસર કરે છે?

$Hardy-Weinberg$ ના સિદ્ધાંત મુજબ,શું સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo