નીચે આપેલ પૈકી એક વિજ્ઞાનીઓના નામ સાચી રીતે તેઓએ રજૂ કરેલ સિદ્ધાંતો સાથે અનુરૂપ જોડી છે.
વાઈઝમેન - સજીવના જનીનરસના ચાલુ રહેવાનો સિદ્ધાંત
પાશ્ચર - ઉપાર્જિત લક્ષણોની આનુવંશિકતા
દ-વિસ - નૈસર્ગિક પસંદગી
મેન્ડલ -પાનજીનેસીસનો સિદ્ધાંત
સમમૂલક અંગોને .....
ક્રોમેગ્નન માનવની મસ્તિષ્ક ક્ષમતા .....હતી.
માનવ ઉદવિકાસના ઈતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?
નીચેનામાંથી શેમાં સૌપ્રથમ ઉર્ધ્વ સંસ્થિતિ (દ્વિપાદ ચલન) વિકસેલ હતી ?
હ્યુગો-દ-વ્રિસે આપેલ વાદને ......., કહે છે.