સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?
વિકૃતિ
ધીરેધીરે ફેરફાર
લાંબા ગાળાના ઉવિકાસીય ફેરફારો
ટૂંકા ગાળાના ઉવિકાસીય ફેરફારો
......... નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું.
નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .
આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી.
આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.
જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.