લાંબા સમયનું અનુકૂલન..... છે.

  • A

    વારસાગત

  • B

    ઉત્ક્રાંતિના કારણે ઉદ્‌ભવેલું

  • C

    કાયમી

  • D

    બધા જ

Similar Questions

સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?

ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ? 

નીચેનામાંથી કઈ લેમાર્કની સંકલ્પના નથી?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા

નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .

  • [AIPMT 1993]