લાંબા સમયનું અનુકૂલન..... છે.
વારસાગત
ઉત્ક્રાંતિના કારણે ઉદ્ભવેલું
કાયમી
બધા જ
સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?
નીચેનામાંથી કઈ લેમાર્કની સંકલ્પના નથી?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા
નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .