ઈશ્વેરિશિયા કોલાઈ પૂર્ણ રીતે $N^{15}$ થી લેબલ કરવામાં આવે છે અને તે $N^{14}$ માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બૅક્ટરિયાની પ્રથમ પેઢીમાં $DNA$ ની બે શૃંખલામાં શું હશે? .
જુદી ઘનતા અને પિતૃ $DNA$ ને મળતી હોતી નથી.
જુદી ઘનતા અને પિતૃ $DNA$ ને મળતી હોય છે.
એ જ ઘનતા અને પિતૃ $DNA$ ને મળતી આવે છે.
એ જ ઘનતા પરંતુ પિતૃ $DNA$ ને મળતી આવતી નથી.
બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?
$DNA$ ના સ્વયંજનનની ક્રિયાવિધીમાં $DNA$ ના અણુમાં અંતે.
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?
$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.