$DNA$ નું સ્વયંજનન એ .............
રૂઢિગત અને તૂટક
અર્ધ રૂઢિગત અને અર્ધ તૂટક
અર્ધ રૂઢિગત અને તૂટક
રૂઢિગત
$DNA$ નું સ્વયંજનન....ધરાવે છે.
$DNA$ ના સ્વયંજનન દરમિયાન, તેની બે ભુજાઓ છૂટી પડે છે. તે પૈકીની પ્રત્યેક નવી શૃંખલાના નિર્માણમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે. આવા સ્વયંજનનને એ કહે છે.
$DNA$ ના સ્વયંજનન માટે મુખ્ય ઉત્સેચકો કયો છે ?
$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?
બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?