$DNA$ ના સ્વયંજનન માટે મુખ્ય ઉત્સેચકો કયો છે ?
$RNA$ પોલિમરેઝ
$DNA$ પોલિમરેઝ
ગાયરેઝ
રીબોન્યુક્લિએઝ
નીચે બે વિધાન આપેલ છે.
વિધાન $I:$
ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$
વિધાન $II:$
$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
નીચેના પૈકી ક્યૂ વિધાન $E.col$iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ ૫સંદ કરો.
ડિઓક્સિરીબોન્યુક્લિઓસાઈડ ટ્રાય ફોસ્ફેટ કયા કાર્યો કરે છે ?