જ્યારે જનીનોનું જૂથ સંલગ્નતા વર્તન દર્શાવે છે તે …… ,

  • [AIPMT 2003]
  • A

    મુક્ત વહેંચણી દર્શાવતા નથી.

  • B

    કોષવિભાજનને પ્રેરે છે.

  • C

    રંગસૂત્રના નકશા દર્શાર્વતા નથી.

  • D

    અર્ધીકરણ દરમિયાન પુનઃ સંયોગ દર્શાવે છે.

Similar Questions

માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.

જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.

$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?

  • [AIPMT 2001]

સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.

માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?