જ્યારે જનીનોનું જૂથ સંલગ્નતા વર્તન દર્શાવે છે તે …… ,
મુક્ત વહેંચણી દર્શાવતા નથી.
કોષવિભાજનને પ્રેરે છે.
રંગસૂત્રના નકશા દર્શાર્વતા નથી.
અર્ધીકરણ દરમિયાન પુનઃ સંયોગ દર્શાવે છે.
એક વૈજ્ઞાનિકે મકાઇમાં જનીન માપનનો પ્રયોગ કર્યો તેણે વિવિધ જનીનો વચ્ચેની વ્યતિકરણની ટકાવારીને આધારે રંગસૂત્રો પરના જનીનોની માપણી કરી એક મેપ યુનિટ એક ટકા વ્યતિકરણ અથવા પુનઃસંયોજનનું પ્રમાણ $50\%$ કરતા વધુ જોવા મળે છે. મકાઇમાં વ્યતિકરણના અભ્યાસ પરથી, વૈજ્ઞાનિકે જનીન $A, B,C$ અને $D$ વચ્ચે નીચે પ્રકારની વ્યતિકરણની ટકાવારી જોઇ $A$ અને $D \,10\%$ , $A$ અને $C$ $3\%$, $C$ અને $D$ $7\%$, $A$ અને $B$ વચ્ચે $5\% $, તેમજ $C$ અને $B$ વચ્ચે $8\%$ તો ઉપર પ્રમાણેના અવલોકન પરથી રંગસૂત્ર પર જનીનો $A, B, C$ અને $D$ ના સાચો ક્રમ દર્શાવો.
$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?
સંકલિત જનીન..... દર્શાવે છે.
જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું
$a,b$ અને $c$ ત્રણ જનીન છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણની ટકાવારી $20\%$ છે. $b$ અને $c$ ની $28\%$ અને $a$ અને $c$ એ $8\%$ છે. તો રંગસૂત્ર ઉપર જનીનનો ક્રમ શું હશે?