હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
તે લિંગ સંકલિત રોગ છે. .
તે પ્રચ્છન્ન રોગ છે.
તે પ્રભાવી રોગ છે.
રુધિર જામી જવાની ક્રિયામાં અસર કરતું એક જ પ્રોટીન સંકળાયેલ છે.
.....નાં પરિણામે $9:7$ નો ગુણોત્તર થાય.
કપ્લિંગ અને રિપલ્સન સિધ્ધાંત ...... દ્વારા ઉત્પન્ન કરાયો.
મેન્ડલે લક્ષણોના વારસાગમનનું કાર્ય $1865$ માં પ્રકાશિત કર્યું પરંતુ તે $1900$ સુધી અમાન્ય રહ્યું. કારણ કે
$(a)$ તે કારકોના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપી ન શક્યો.
$(b)$ તેનો કારકો વિશેનો ખ્યાલ કે કારકો સ્થાયી અલગ એકમો છે કે જે ટ્રેઈટની અભિવ્યક્તિ નિયંત્રિત કરે છે તે તેનાં સમયનાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય રખાયો નહીં.
$(c)$ ગાણિતિક ક્રિયા વાપરીને જૈવિક ઘટનાઓ સમજાવવાનો તેનો અભિગમ સંપૂર્ણપણે જૂનો હતો.
$(d)$ અત્યારની જેમ સંચારણ સફળ ન હતું.
કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?
કોઈ એક વનસ્પતિમાં ફળોનું વજન કેટલાક જનીનો પર પ્રભાવી એલીલ્સની સંખ્યા દ્વારા નિર્ધારિત હોય છે. જો વજનની સાત શ્રેણીઓ પ્રાપ્ત થાય, તો તેમાં લક્ષણ માટે કુલ કેટલા સ્થાનનો સમાવેશ થાય છે?