નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .
સંલગ્ન જનીનોનું પુનઃ સંયોજન
જનીન ઇજનેરી વિદ્યા
કિરણો દ્વારા પ્રેરિત લિંગ સંકલિત પ્રચ્છન્ન હાનિકારક વિકૃતિ
કોષરસીય આનુવંશિકતા
સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ છે. તો સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગ અંધત્વ આવવાની સંભાવના કેટલી છે?
હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........
દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :
ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.
માતાથી તેની પુત્રી અને પુત્રીથી તેની પૌત્રીમાં આવતા આનુવંશીક જનીનોને કયા જનીનો કહે છે.