નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .
સંલગ્ન જનીનોનું પુનઃ સંયોજન
જનીન ઇજનેરી વિદ્યા
કિરણો દ્વારા પ્રેરિત લિંગ સંકલિત પ્રચ્છન્ન હાનિકારક વિકૃતિ
કોષરસીય આનુવંશિકતા
જનીન શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.
રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?
નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?
$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?
બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.