નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .

  • A

    સંલગ્ન જનીનોનું પુનઃ સંયોજન

  • B

    જનીન ઇજનેરી વિદ્યા

  • C

    કિરણો દ્વારા પ્રેરિત લિંગ સંકલિત પ્રચ્છન્ન હાનિકારક વિકૃતિ

  • D

    કોષરસીય આનુવંશિકતા

Similar Questions

જનીન શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?

નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?

$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.