નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .

  • A

    સંલગ્ન જનીનોનું પુનઃ સંયોજન

  • B

    જનીન ઇજનેરી વિદ્યા

  • C

    કિરણો દ્વારા પ્રેરિત લિંગ સંકલિત પ્રચ્છન્ન હાનિકારક વિકૃતિ

  • D

    કોષરસીય આનુવંશિકતા

Similar Questions

સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ છે. તો સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગ અંધત્વ આવવાની સંભાવના કેટલી છે?

હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........

  • [AIPMT 2003]

દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :

ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.

માતાથી તેની પુત્રી અને પુત્રીથી તેની પૌત્રીમાં આવતા આનુવંશીક જનીનોને કયા જનીનો કહે છે.