હિમોગ્લોબિનનાં જનીનમાં..... વિકૃતિનાં પરિણામે સિકલ સેલ એનીમિયા થાય છે.
ફ્રેમ શિફ્ટ
વિલોપન
બિંદુ
ઉપરનામાંથી એકપણ નહીં
સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.
રંગઅંધ પુત્રી ત્યારે જન્મે ત્યારે ..... હોય.
સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?