ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?

  • [AIPMT 2003]
  • A

    $X$ રંગસૂત્રોની જોડો અને દૈહિક રંગસૂત્રોની જોડોના ગુણોત્તર દ્વારા.

  • B

    ઈંડાનું ફલન થયેલ છે કે અસંયોગીજનન દ્વારા વિકાસ પામે છે તેના દ્વારા.

  • C

    $X$ રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના જૂથના ગુણોત્તર દ્વારા.

  • D

    $X$ અને $Y$ રંગસૂત્રો દ્વારા.

Similar Questions

મધપુડામાં કામદાર તરીકે કાર્ય કરતી માદા વંધ્ય માખીમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

એક કુટુંબ પાંચ છોકરી અને એકપણ છોકરો ધરાવતું નથી, તો છઠ્ઠા બાળકમાં છોકરાની થવાની શક્યતા કેટલી છે?

મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?

તફાવત આપો : મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન

માણસમાં નરમાં જનીનિક ઓળખ ............ દ્વારા નક્કી થાય છે?

  • [AIPMT 1997]