માનવમાં લીંગ નિશ્ચયન કોના દ્વારા થાય છે?

  • A

    અંડકોષની આનુવંશીક સંરચના

  • B

    શુક્રકોષની આનુવંશીક સંરચના

  • C

    માદાનું શરીર કે જયાં ફલન થાય છે.

  • D

    $a$ અને $b$ બને

Similar Questions

મધપુડામાં કામદાર તરીકે કાર્ય કરતી માદા વંધ્ય માખીમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?

યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ $(X+ O)$ $(i)$  ડ્રોસોફિલામાં જનીનીક બંધારણ
$(Q)$ $(XX+XY)$ $(ii)$ તીતીઘોડામાં જનીનીક બંધારણ
$(R)$ $(ZZ+ZW)$

$(iii)$ પક્ષીઓનું લીંગનીશ્ચયન

$(S)$ $(AA +XX)$ $(iv)$ માનવમાં લીંગ નીશ્ચયન

$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .

  • [AIPMT 2000]

પક્ષીઓના લિંગી રંગસૂત્રો પ્રદર્શિત કરવા માટે નીચેના પૈકી કયું ચિહ્ન વપરાય છે?