નર વંધ્યતાના કોષરસીય જનીનો સામાન્ય રીતે ક્યાં આવેલા છે ?
કોષકેન્દ્રીય જીનોમ
કોષરસનું પ્રવાહી માધ્યમ (cytosol)
હરિતકણીય જીનોમ
કણાભસૂત્રીય જીનોમ
પ્લીઓટ્રોપીક જનીન
ગાયનાન્ડ્રોમોર્ફસ એ પ્રાણી છે જે ...... ધરાવે છે.
થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?
વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?
મેન્ડેલનાં દ્વિ-સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીનું કસોટી સંકરણ કરતા પ્રાપ્ત સંતતીઓનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો.