$H. J. Muller$ ને શેના માટે નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું?

  • A
    રસાયણો જનીન વિકૃતિ પ્રેરે છે તેની શોધ માટે.
  • B
    આયનિક વિકિરણ જનીન વિકૃતિ સર્જે છે તેની શોધ માટે.
  • C
    ડ્રોસોફીલામાં જનીન નકશા ઉપર કાર્ય કરવા માટે.
  • D
    અણુશસ્ત્રોનો ઉપયોગ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે.

Explore More

Similar Questions

સિકલ-સેલ એનિમિયાની ખામી હિમોગ્લોબિન અણુની . . . . . . ગ્લોબિન શૃંખલાના $6^{th}$ સ્થાન પર ગ્લુટામિક એસિડના . . . . . . દ્વારા થાય છે.

અસતત ભિન્નતાઓ (Discontinuous variations) એટલે શું?

બીટા ગ્લોબિન જનીનનો છઠ્ઠો મ્યુટન્ટ કોડોન જે હિમોગ્લોબિનના પોલિમરાઈઝેશન અને $RBC$ ના આકારમાં ફેરફારનું કારણ બને છે તે . . . . . . છે.

ઉત્પરિવર્તન (Mutation) દ્વારા શું શક્ય નથી?

જો રંગસૂત્ર પરના જનીનનો ક્રમ $abcdefg$ થી બદલાઈને $abcfedg$ થાય,તો આ ઘટનાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo