એચ. જે. મુલરને..... માટે નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.
રસાયણો જનીન વિકૃતિ પ્રેરે છે તેની શોધ માટે
આયનિક વિકિરણ જે જનીન વિકૃતિ સર્જે છે તેની શોધ માટે.
ડ્રોસોફીલામાં જનીન નકશા ઉપર કાર્ય કરવા માટે.
અણુશસ્ત્રોનો ઉપયોગ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે
નીચેનામાંથી શેમાં આનુવંશિકતા માત્ર નર દ્વારા ઉત્પન્ન થાય છે?
કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્ધ સંકરણ દ્વારા પરિણામી સંકરણ અસર પામે છે?
બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....
$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?