માણસમાં લિંગ નિશ્ચયન ક્યારે થાય ?

  • [AIPMT 1993]
  • A

    અંડકોષ દ્વારા

  • B

    ફલનના સમયે

  • C

    ફલનના $40$ દિવસ પછી

  • D

    સાતમાંથી આઠમા અઠવાડિએ જ્યારે ભૃણના જનન અંગોનું વિભેદન થાય છે.

Similar Questions

સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.

$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .

  • [AIPMT 2000]

બાળ મરઘીનાં જાતિ નિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?

યોગ્ય જોડી ગોઠવો.