માણસમાં લિંગ નિશ્ચયન ક્યારે થાય ?
અંડકોષ દ્વારા
ફલનના સમયે
ફલનના $40$ દિવસ પછી
સાતમાંથી આઠમા અઠવાડિએ જ્યારે ભૃણના જનન અંગોનું વિભેદન થાય છે.
સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.
$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .
બાળ મરઘીનાં જાતિ નિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?
કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?
યોગ્ય જોડી ગોઠવો.