માણસમાં લિંગ નિશ્ચયન ક્યારે થાય ?
અંડકોષ દ્વારા
ફલનના સમયે
ફલનના $40$ દિવસ પછી
સાતમાંથી આઠમા અઠવાડિએ જ્યારે ભૃણના જનન અંગોનું વિભેદન થાય છે.
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા
મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?
નર $\rightarrow$ $n$ અને માદા $\rightarrow$ $2n$ હોય તેવી સંરચના નીચેના કોનામાં હોય છે?
માનવમાં લીંગ નિશ્ચયન કોના દ્વારા થાય છે?
મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.