મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

  • A

    જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે

  • B

    કૃત્રિમ વીર્યદાન

  • C

    સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.

  • D

    કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.

Similar Questions

એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [NEET 2016]

સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?

સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, લખનઉ દ્વારા નિર્માત વિશ્વની સૌપ્રથમ બીન અંતઃસ્ત્રાવીય ગર્ભનિરોધક ગોળી ................ છે. 

વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.

$CDRI$ નું પુરૂ નામ જણાવો.