મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
જન્મ પહેલાં ભૂણની જાતિ જાણવા માટે
કૃત્રિમ વીર્યદાન
સરોગેટ માતાના ગર્ભાશયમાં ભૂણને સ્થાનાંતર કરવા.
કોઈ જનીનિક અનિયમિતતા જાણવા માટે.
સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ?
એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.
વૈજ્ઞાનિક કારણો આપો : સરકારી કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પ્રાજનનિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે.
સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?
એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.