એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.

  • [AIPMT 1997]
  • A

    હૃદયનો કોઈ રોગ નક્કી કરવા માટે.

  • B

    ભૂણમાં કોઈ આનુવંશિક રોગ નક્કી કરવા માટે.

  • C

    મગજના રોગ અંગે જાણકારી મેળવવા.

  • D

    આપેલ તમામ

Similar Questions

'' પ્રાજનનિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત પ્રાજનનિક કાર્યો સાથે સંકળાયેલ છે.'' - ચર્ચા કરો. 

નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમ્નિઓસેન્ટસીસ (ગર્ભની કસોટી દ્વારા) પરખ થઈ શકે નહીં?

  • [NEET 2013]

પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?

એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [NEET 2016]

સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?