એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.
હૃદયનો કોઈ રોગ નક્કી કરવા માટે.
ભૂણમાં કોઈ આનુવંશિક રોગ નક્કી કરવા માટે.
મગજના રોગ અંગે જાણકારી મેળવવા.
આપેલ તમામ
'' પ્રાજનનિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત પ્રાજનનિક કાર્યો સાથે સંકળાયેલ છે.'' - ચર્ચા કરો.
નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમ્નિઓસેન્ટસીસ (ગર્ભની કસોટી દ્વારા) પરખ થઈ શકે નહીં?
પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?
એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?