એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.

  • [AIPMT 1997]
  • A

    હૃદયનો કોઈ રોગ નક્કી કરવા માટે.

  • B

    ભૂણમાં કોઈ આનુવંશિક રોગ નક્કી કરવા માટે.

  • C

    મગજના રોગ અંગે જાણકારી મેળવવા.

  • D

    આપેલ તમામ

Similar Questions

નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનનો નથી.

વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?

વૈજ્ઞાનિક કારણો આપો : સરકારી કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પ્રાજનનિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે. 

$CDRI$ નું પૂર્ણનામ આપો.

શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા બાબતોના કોઈ પણ પાંચ કારણો સવિસ્તર વર્ણવો.