એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.
હૃદયનો કોઈ રોગ નક્કી કરવા માટે.
ભૂણમાં કોઈ આનુવંશિક રોગ નક્કી કરવા માટે.
મગજના રોગ અંગે જાણકારી મેળવવા.
આપેલ તમામ
નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનનો નથી.
વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?
વૈજ્ઞાનિક કારણો આપો : સરકારી કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પ્રાજનનિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે.
$CDRI$ નું પૂર્ણનામ આપો.
શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા બાબતોના કોઈ પણ પાંચ કારણો સવિસ્તર વર્ણવો.