માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • A

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • B

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • C

    અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.

  • D

    અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.

Similar Questions

વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?

શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.

 કેપેસીટેશન ક્યાં થાય છે ?

ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?

એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંતઃસ્તર) ને જાળવવા કયો અંતઃસ્ત્રાવ આવશ્યક છે ?