માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?

  • [AIPMT 2010]
  • A

    અંતઃસ્થ અંગો દ્વારા શક્ય દબાણ ઘટાડવા માટે.

  • B

    અધિવૃષણની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા પૂરી પાડવા માટે.

  • C

    નરનાં દ્વિતીય જાતિ લક્ષણો પ્રદર્શિત કરવા માટે.

  • D

    શરીરના તાપમાન કરતાં વૃષણકોથળીનું તાપમાન નીચું રાખવા માટે.

Similar Questions

શુક્રવાહિની/શુક્રાશયનું સ્થાન.......

શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?

સહાયક પ્રજનન ગ્રંથિ કઇ છે ?

વૃષણ કોથળીનું તાપમાન ઉદરગુહાની સરખામણીમાં કેટલું ઓછું હોય છે ?

નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.