માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?
અંતઃસ્થ અંગો દ્વારા શક્ય દબાણ ઘટાડવા માટે.
અધિવૃષણની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા પૂરી પાડવા માટે.
નરનાં દ્વિતીય જાતિ લક્ષણો પ્રદર્શિત કરવા માટે.
શરીરના તાપમાન કરતાં વૃષણકોથળીનું તાપમાન નીચું રાખવા માટે.
શુક્રવાહિની/શુક્રાશયનું સ્થાન.......
શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?
સહાયક પ્રજનન ગ્રંથિ કઇ છે ?
વૃષણ કોથળીનું તાપમાન ઉદરગુહાની સરખામણીમાં કેટલું ઓછું હોય છે ?
નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.