અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?

  • A

    અવખંડન

  • B

    કલિકાસર્જન

  • C

    દ્વિભાજન

  • D

    બીજાણુનિર્માણ

Similar Questions

બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.

નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?

આપેલ આકૃતિ ઓળખો. 

.....ના પર્ણોની કિનારી ઉપર અસ્થાનીક કલિકાઓ નિર્માણ પામે છે.