ક્યું વિધાન સાચુ છે?
જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પેનિસિલિયમ | $(1)$ ચલબીજાણુ |
$(b)$ હાઈડ્રા | $(2)$ અંતઃકલિકા |
$(c)$ વાદળી | $(3)$ કણીબીજાણુ |
$(d)$ ક્લેમિડોમોનાસ | $(4)$ બાહ્ય કલિકાસર્જન |
નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?
ખોટુ વિધાન ઓળખો.
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?