જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :
પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન કયા અભિગમનાં ભાગ છે?
જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કયાં યોજવામાં આવ્યું હતું?
સંકટમાં રહેલી જાતિઓને જન્યુઓનો સંગ્રહ કઈ પધ્ધતિ દ્વારા કરવામાં આવે છે?
નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?