આ અભિગમમાં લૂપ્ત થવાની સંભાવનાવાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ ધરાવતી અન્ય જગ્યાએ આરક્ષણ અપાય છે.

  • A
    આરક્ષિત જૈવાવરણ
  • B
    નવસ્થાન સંરક્ષણ
  • C
    સ્વસ્થાન સંરક્ષણ
  • D
    રાષ્ટ્રીય ઉદ્યાનો

Similar Questions

જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :

  • [NEET 2023]

પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન કયા અભિગમનાં ભાગ છે?

જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કયાં યોજવામાં આવ્યું હતું?

સંકટમાં રહેલી જાતિઓને જન્યુઓનો સંગ્રહ કઈ પધ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?