કાંગારૂ ઉદર માં અનૂકૂલનો આ મુજબ હોય.

  • A
    વધુ પાણી ગૂમાવવું
  • B
    પાણીનો સંગ્રહ ન કરવો.
  • C
    બ્લબર જેવી રચનાઓ ધરાવે.
  • D
    મૂત્રને સાંદ્ર થવાની પ્રચૂકતીઓ છે.

Similar Questions

નીચેનામાંથી શેમાં તાપમાનમાં ઘટાડો થાય છે ?

$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.

$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.

સાચું વાક્ય શોધો.

ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા ખસી જાય છે. આ કોનું ઉદાહરણ છે.

શિયાળા કે ઉનાળામાં પર્યાવરણીય અજૈવિક પરીબળ તાપમાન સામે રક્ષણ મેળવવા કે સજીવ શરીરનાં થર્મો રેગ્યુલેશન માટે નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે ?