વિભિન્ન અવસાદિત સ્તરોમાંનાં અશ્મિનો અભ્યાસ દર્શાવે છે

  • A
    દેહધાર્મીક સમય કે જેમાં તેઓ અસ્તીત્વ ધરાવતા હોય
  • B
    ભૌગોલીક સમય કે જેમાં તેઓ અસ્તીત્વ ધરાવતા હોય
  • C
    પરિસ્થતિ કે જેમાં તેઓ રહેતા હોય
  • D
    આપેલ તમામ

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.

કેન્દ્રાભિસારી ઉદવિકાસ અને અપસારી ઉદવિકાસના ઉદાહરણોને અલગ તારવો.

$I -$ શક્કરિયાં(મૂળ) અને બટાટા(પ્રકાંડ)

$II -$ વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવના અગ્રઉપાંગ

$III -$ બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડ સૂત્ર

$IV -$ પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ

$V -$ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ

VI - ઓકટોપસ અને સસ્તનોની આંખ

કેન્દ્રાભિસારી ઉદવિકાસ $\quad$ $\quad$ અપસારી ઉદવિકાસ

જુદા જુદા જનીન પ્રકારોના સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ના કારણે હોય છે.

ઉદ્દવિકાસના અભ્યાસમાં જૈવરાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો. 

ઉદ્યોગોનાં પ્રદૂષણ માટેનાં દર્શક તરીકે તે છે.