$.....$ ચરતા પ્રાણીઓથી બૌગેનવિલેને રક્ષણ આપે છે?
સુત્ર
ચૂસક
ભૂસ્તારિકા
કાંટા
રાઈના છોડમાં રહેલા મૂળ ક્યાં પ્રકારના હોય છે?
નીચે આપેલ મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
વડનાં સ્તંભમૂળનો કે આધારમૂળનો ઉપયોગ ..........માટે થાય છે.
........મૂળ નાઈટ્રોજન સ્થાયી બેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.
વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.