નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
નાઈટ્રોજન અન્ય જૈવિક રીતે મહત્વપૂર્ણ સંયોજનો જેવા કે આલ્કલોઈડ્સ અને યુરિયામાં પણ જોવા મળે છે.

  • A
    ખરું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

જીવાવરણનો જૈવિક ઘટક શેના દ્વારા બનતો નથી?

નાઈટ્રોજન સ્થાપન એટલે શું? વનસ્પતિઓને નાઈટ્રોજન સ્થાપિત કરવાની જરૂર શા માટે હોય છે?

$(a)$ ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે?
$(b)$ ઓઝોન હોલ એટલે શું અને તે કેવી રીતે થાય છે?
$(c)$ ઓઝોન સ્તરના ક્ષયની હાનિકારક અસરો જણાવો.

$(a)$ મથુરા રિફાઇનરી તાજમહેલ માટે શા માટે સમસ્યા ઊભી કરે છે?
$(b)$ દિલ્હીમાં લાઈકેન (lichens) કેમ જોવા મળતા નથી,જ્યારે મનાલી કે દાર્જિલિંગમાં તે સામાન્ય રીતે જોવા મળે છે?
$(c)$ સ્મોગ (smog) એટલે શું? તેની હાનિકારક અસરો જણાવો.

મૂળ ગંડિકાઓ (root nodules) વનસ્પતિઓ માટે શા માટે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo