......ને અપૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ઉપવર્ગમાં વજ્રપત્ર અને દલપત્ર ભિન્ન નથી. પુષ્પો સામાન્ય રીતે ફક્ત એકચક્રિય પરિદલપુંજ ધરાવે છે, જે વજ્રિય છે.
ત્રિસ્ત્રીકેસરીયુક્ત બહુસ્ત્રીકેસરી બીજાશય ધરાવતાં પુષ્પો ક્યાં જોવા મળે છે?
રાઈનું તેલ .......માંથી મેળવવામાં આવે છે.
અંજીરના દળદાર પુષ્પધાર ધરાવતું ઉદુમ્બર સંખ્યા બંધ …... ને આવરે છે.
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય