નામકરણ શા માટે આવશ્યક છે? સજીવો માટે તે કેવી રીતે કરવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ આપણી દુનિયામાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે.
$\Rightarrow$ આપણે આપણા વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના સ્થાનિક નામોથી ઓળખીએ છીએ.
$\Rightarrow$ આ સ્થાનિક નામો એક દેશની અંદર પણ સ્થળે-સ્થળે બદલાતા રહે છે.
$\Rightarrow$ તેથી,સજીવોના નામકરણને પ્રમાણિત કરવાની જરૂર છે જેથી કોઈ ચોક્કસ સજીવને સમગ્ર વિશ્વમાં એક જ નામથી ઓળખવામાં આવે.
$\Rightarrow$ નામકરણ એ સજીવોને નામ આપવાની એવી પદ્ધતિ છે કે જેના દ્વારા કોઈ ચોક્કસ સજીવને સમગ્ર વિશ્વમાં એક જ નામથી ઓળખવામાં આવે છે.
$\Rightarrow$ નામકરણ ત્યારે જ શક્ય છે જ્યારે સજીવનું યોગ્ય રીતે વર્ણન કરવામાં આવે અને આપણે જાણીએ કે તે નામ કયા સજીવ સાથે જોડાયેલું છે. આને ઓળખવિધિ (Identification) કહેવામાં આવે છે.
$\Rightarrow$ ઓળખવિધિનો ઉદ્દેશ્ય સજીવનું સાચું નામ અને વર્ગીકરણમાં તેનું યોગ્ય સ્થાન શોધવાનો છે.
$\Rightarrow$ વૈજ્ઞાનિક નામ આપતા પહેલા યોગ્ય ઓળખ માટે બાહ્યાકાર અને અંતઃસ્થ રચનાના લક્ષણોની તપાસ કરવામાં આવે છે.

Explore More

Similar Questions

એક જ જાતિના સજીવો માટે નીચેનામાંથી શું સાચું છે?

$Systematics$ શબ્દ એ $Latin$ શબ્દ $Systema$ પરથી ઉતરી આવ્યો છે.

જાતિનો અભ્યાસ વિજ્ઞાનની કઈ શાખા દ્વારા કરી શકાય છે?

વ્યક્તિમાં $X$ માં વધારો અને $Y$ માં વધારો એ વૃદ્ધિના $Z$ લક્ષણો છે.
$X-Y-Z$

વર્ગીકરણનું પ્રથમ સોપાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo