શાથી કોઈ પણ પ્રક્રિયાની આણ્વીયતા શૂન્ય હોઈ શકે નહીં ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રક્રિયાની આણ્વીયતા તે પ્રક્રિયાના પ્રાથમિક તબક્કામાં ભાગ લેતાં - સંઘાત પામતા પ્રક્રિયકના અણુઓની સંખ્યા છે. જો પ્રક્રિયકના અણુઓ ન હોય તો પ્રક્રિયા અશક્ય હોય છે, એટલે કે આણ્વીયતા શૂન્ય શક્ય નથી.

Similar Questions

આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.

$2 \mathrm{HI}_{(\mathrm{g})} \rightarrow \mathrm{H}_{2(\mathrm{~g})}+\mathrm{I}_{2(\mathrm{~g})}$

પ્રક્રિયાનો ક્રમ................ છે.

  $1$ $2$ $3$
$\mathrm{HI}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)$ $0.005$ $0.01$ $0.02$
Rate $\left(\mathrm{mol} \mathrm{L}^{-1} \mathrm{~s}-1\right)$ $7.5 \times 10^{-4}$ $3.0 \times 10^{-3}$ $1.2 \times 10^{-2}$

  • [JEE MAIN 2024]

મોલારિટી $ M$ ના સંદર્ભમાં પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના વેગ અચળાંકના એકમો અનુક્રમે ....... છે. 

  • [AIEEE 2002]

$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય તો અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી થાય તો દર બે ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?

એઝોઆઇસોપ્રોપેનનું હેઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન $543$ $K$ તાપમાને કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે :

$t$ $(sec)$ $P(m m \text { of } H g)$
$0$ $35.0$
$360$ $54.0$
$720$ $63.0$

વેગ અચળાંક ગણો.

પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.