પુષ્પીય સૂત્રનું નિર્દેશન કરતી વખતે શેનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.
ઉપરજાયી પુષ્પ
ઉચ્ચસ્થ બીજાશય
અધઃસ્થ બીજાશય
પુંકેસરચક્ર
વિષમબીજાણુકતા અને બીજનિર્માણ સામાન્ય રીતે રચનાના સંદર્ભમાં ચર્ચાય છે.
શ્રેણી-ઈન્ફીરી કેટલા ગોત્ર ધરાવે છે ?
લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે
તરબૂચનું ફળ .....છે.
કયા કુળમાં પુંકેસર ઉપરજાયી અને ભૂમિરૂપે ગોઠવાયેલા હોય છે?